JNV Sankhya ane Sankhya padhati test-6
Jawahar navodaya vidhyalaya (JNV) arithmetic (math) test in my website. my websi name is newinfoguru. JNV arithmetic(math) test sankhya ane sankhya padhdhati chapter test.
In the modern era, education work is not enough chock and duster, now students are getting education through mobile, computer or smart board. So that those children can learn while playing, learning with enthusiasm, I have made chapter wise tests of Arithmetic which I will keep posting on my website newinfoguru from time to time.
સંખ્યા અને સંખ્યા પદ્ધતિ ટેસ્ટ નીચે છે.
આધુનિક યુગમાં શિક્ષણ કાર્ય ચોક અને ડસ્ટર પૂરતું રહ્યું નથી હવેના વિદ્યાર્થીઓ મોબાઇલ, કમ્પ્યુટર કે સ્માર્ટ બોર્ડ દ્વારા શિક્ષણ મેળવતા થયા છે. જેથી એ બાળકો રમતા રમતા શીખી શકે, ઉત્સાહથી શીખી શકે તે માટે મેં અંક ગણિત ની પ્રકરણ વાઈઝ કસોટીઓ બનાવેલ છે જે સમય અનુસાર હું મારી વેબસાઈટ newinfoguru પર મૂકતો રહીશ.
અંકગણિતનું પ્રથમ પ્રકરણ સંખ્યા અને સંખ્યા પદ્ધતિનો છે જે પ્રકરણના મેં છ ટેસ્ટ માં ભાગ પાડેલ છે.
પ્રકરણ - 1 સંખ્યા અને સંખ્યા પદ્ધતિ 👉 DOWNLOAD
સંખ્યા અને સંખ્યા પદ્ધતિ વિશે સમજુતી
1 થી 100 સુધી ની સંખ્યા લખવામાં આવે ત્યારે 0 થી 9 અંકો વધારેમાં વધારે કેટલી વખત આવે તેની માહિતી નીચે છે.
|
અંક |
0 |
1 |
2 |
3 |
4 |
5 |
6 |
7 |
8 |
9 |
|
આવૃત્તિ |
11 |
21 |
20 |
20 |
20 |
20 |
20 |
20 |
20 |
20 |
|
અંક |
0 |
1 |
2 |
3 |
4 |
5 |
6 |
7 |
8 |
9 |
|
આવૃત્તિ |
9 |
19 |
19 |
19 |
19 |
19 |
19 |
19 |
19 |
19 |
પ્રાકૃતિક સંખ્યા કેટલી બનાવીશકાય તેની શોર્ટ ટ્રીક -
5,6 તથા 8 અંકોનો ઉપયોગ કરી (પ્રત્યેક અંકોનો ફક્ત એક જ વાર ઉપયોગ કરી) કુલ કેટલી પ્રાકૃતિક સંખ્યા બનાવી શકાય.
શોર્ટ ટ્રીક
આ પ્રશ્નમાં ઝીરો અંક ન હોવાથી ફક્ત ત્રણ અંક છે જે
5, 6, 8 = 3 અંક
3×2×1 = 6 સંખ્યા બને
સંખ્યામાં શુન્ય હોય તો શું કરવું તે વિશે વધુ માહિતી માટે જુઓ👉 વિડીયો

0 Comments